આવો સત્સંગ માઁ: ડિસેમ્બર 2022

સૂયૅદેવના આ મંત્ર માંથી કોઈ એક મંત્રની માળા કરીલો સૂયૅદેવ શુભ ફળ આપશે | Surya Dev Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

સૂયૅદેવના આ મંત્ર માંથી કોઈ એક મંત્રની માળા કરીલો સૂયૅદેવ શુભ ફળ આપશે | Surya Dev Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

 
surya-dev-mantra-gujarati-lyrics
surya-dev-mantra-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં આજે પોષ માસની સુદ પક્ષની સપ્તમી એટલે ભાનુ સપ્તમી કહેવાય આ લેખ માં આપણે જાણીશું સૂયૅ દેવ ના પુરાણો માં જાણવેલા મંત્રો માંથી એક મંત્ર માળા કરવા માત્રથી સૂયૅ નીચનો કે અશુભ અસર માંથી મુક્તિ મળી સૂયૅ દેવ ની કૃપા થાય છે. તે પહેલાં આપણે સૂયૅ દેવ નું ધ્યાન ધરી લઈએ ૐ સૂયૉય નમઃ 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે


સૂર્ય જપના મંત્રો


પુરાણનો સૂર્યમંત્રઃ


 જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહાધુતિમ્ ।

તમોડરિ સર્વપાપધ્નં પ્રણતોઽસ્મિ દિવાકરમ્ ||૧||

 ગ્રહાણામાદિરાદિત્યો. લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિઃ ॥૨॥


વેદનો સૂર્ય મંત્રઃ


ૐ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નઅ મૃતં મહૅશ્ચ

 હિરણ્યેન સવિતા રથેના દેવોય્યાતિ ભુવનાનિપશ્યત્ ॥ 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


સૂર્યનો બીજ મંત્રઃ


ૐ ધૃણિઃ સૂર્યાય નમઃ ।


 તંત્રોક્ત સૂર્ય મંત્રઃ


(૧) ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।


(૨) ૐ જાસઃ સૂર્યાય નમઃ ।


સૂર્યગાયત્રી મંત્ર :


 ૧. ૐ આદિત્યાય વિદ્મહે પ્રભાકરાય ધીમહિ તન્નો: સૂર્ય પ્રચોદયાત્ ।


૨. ૐ સપ્તતુરંગાય વિદ્મહે સહસ્ર કિરણાય ધીમહિ તન્નો રવિઃ પ્રચોદયાત્ ॥

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે


સૂયૅ દેવ ના આ પુરાણમાં કહેલા 5 મંત્ર માંથી કોઈ પણ મંત્ર ની દરરોજ એક માળા અથવા રવિવારે તો ખાસ એક માળા કરવી‌.

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે | mrityunjaya mantra meaning in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે | mrityunjaya mantra meaning in gujarati | #આવોસત્સંગમાઁ   #aavosatsangmaa 

mrityunjaya-mantra-meaning-in-gujarati

mrityunjaya-mantra-meaning-in-gujarati


 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે તે બધું આપણે આ ભક્તિ લેખ માં જાણીશું.

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે


મહાદેવ એ સોમવાર તથા પ્રદોષ તિથિ ના અધિપતિ દેવ છે. સોમવાર વાર ના દિવસે મહાદેવ શિવલિંગ સ્વરૂપ નું પુજન તથા પ્રદોષ તિથિ ના દિવસે સૂયૉસ્ત ના એક કલાક પહેલા તથા એક કલાક પછી શિવલિંગ નું પુજન કરવામાં આવે છે જેથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. હવે આપણે જાણીશું મૃત્યુમ્ જય મંત્ર 2 છે આ મંત્રથી ભગવાન રુદ્રની આરાધના કરવામાં આવે છે. આ મંત્ર સંજીવન છે; મોક્ષદાયક છે; અને દીર્ઘાયુષ્ય, ઐશ્વર્ય, પુષ્ટિ-સૃષ્ટિ અને મોક્ષ આપે છે હવે આપણે જાણીએ તે મંત્ર અને તેનો અથૅ.

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે

 
મહામૃત્યુંજય પ્રથમ મંત્ર


ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ । 

ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥૧॥


ગુજરાતી અથૅ:-  

જીવન માત્રના કલ્યાણકારી, યશસ્વી, મંગળ, મહિમાવંત, પ્રાણબળની પુષ્ટિઓમાં ભરપૂર વૃદ્ધિ આણનાર-ભગવાન ત્રિલોચનને અમે આરાધીએ છીએ. જેવી રીતે ચીભડાને (પાકું થતાં) તેના (વેલા સાથેના) બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે. તેવી રીતે હે ભગવાન ત્ર્યંબક ! અમને અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી મુક્ત કરો !

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


 ૐ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ્ શરણાગતમ્ ।

જન્મ મૃત્યુ જરા વ્યાધિ, સંસાર ભય નાશનમ્ ॥૨॥

ગુજરાતી અથૅ:-

 હે મૃત્યુને જીતનારા મહાદેવ, આપને શરણે આવેલા અને જન્મ, મૃત્યુ વૃદ્ધાવસ્થા તથા રોગોથી પીડાયેલા એવા અમને સાંસારિક બંધનોમાંથી મુક્ત કરી અમારી રક્ષા કરો.


હું આશા રાખું છું આ લેખ ની માહિતી આપને પસંદ આવી હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ માં ત્યાં સુધી સૌને ને મારા જય શ્રી કૃષ્ણ.

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે | Mangal Garh Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે | Mangal Garh Mantra Gujarati Lyrics |   #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

mangal-garh-mantra-gujarati-lyrics
magal-garh-mantra-gujarati-lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં  આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે. આ લેખમાં મંગલ દેવ ના પુરાણો નો મંત્ર, વૈદિક મંત્ર, બીજ મંત્ર, તંત્રોક્ત મંત્ર, ગાયત્રી મંત્ર નો સમાવેશ થાય છે‌.

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે  


મંગળનો પુરાણનો મંત્ર

ધરણીગર્ભસંભૂત વિદ્યુત્ક્રાન્તિસમપ્રભમ્ ।

કુમાર શક્તિહસ્તં તં મંગલં પ્રણમામ્યહમ્ ||૧||

ભૂમિપુત્રો મહાતેજો જગતાં ભયકૃત્સદા ।

વૃષ્ટિકૃદ્ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ ॥૨॥


મંગળનો વૈદિક મંત્રઃ

ૐ અગ્નિમૂર્ધા દિવઃ કકુત્પતિઃ પૃથિવ્યા અયં, અપાંરેતા સિજિન્વન્તિ ।।

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


મંગળનો બીજ મંત્ર:

ૐ અં અંગારકાય નમઃ ।।


તંત્રોક્ત મંગળ મંત્ર :

ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।।


 મંગળ ગાયત્રી મંત્ર :

ૐ અંગારકાય વિદ્મહે શક્તિહસ્તાય ધીમહિ તન્નૌઃ ભૌમઃ પ્રચોદયાત્ ।।

 


આ બધા મંત્રોમાંથી કોઈ પણ મંત્રના દસ હજાર જપ જાતે કરવા અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ સાથે જાપ કરાવવા. અત્યારે સમય એટલે કળિયુગમાં  ચારગણા જપ કરવા પડે છે. મંગળવારે ના દિવસે એક નારી જમી ઉપવાસ કરવો અને ઉપવાસ  ૨૧ મંગળવાર સુધી કરી ઘઉં, ગોળ, ઘી ત્રણ વસ્તુઓનો એક વખત આહાર કરવો. મંગળવારે સંયમ-નિયમથી રહેવું. મંગળવાર  ના દિવસે ધંઉ ગોળ ધી નું મહાદેવ મંદિર માં દાન કરવું.

બોલીયે શ્રી મંગલ દેવ ની જય 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

શુક્રવારે પાઠ કરો શુક્ર ગ્રહ ની ખરાબ કે અશુભ અસર માંથી મુક્તિ આપનાર શુક્ર કવચ નો પાઠ | Sukra Kavcham Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શુક્રવારે પાઠ કરો શુક્ર ગ્રહ ની ખરાબ કે અશુભ અસર માંથી મુક્તિ આપનાર શુક્ર કવચ નો પાઠ | Sukra Kavcham Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

Sukra-kavach-gujarati-lyrics
Sukra-kavach-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું શુક્ર ગ્રહ કવચ નો પાઠ. નિત્ય સવારે 2 મિનિટનો આ  કવચ નો પાઠ પૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધત કરવામા આવે ઓ શુક્ર ગ્રહ ને લગતી કોઈ પણ પીડા રેહતી નથી. આ પાઠ કરવાથી ધંધા રોજગાર , સ્વંત્રતા , સૌંદર્ય, વાણીમાં મીઠાશ વગેરે માં શુભ અસર કરે છે.આ પાઠ નિત્ય અથવા શુક્રવાર સવારે અને સાંજે બંને સમયે એકવખત જરૂર પાઠ કરો અને પછી જુઓ એનો ચમત્કાર અસર .ચાલો હવે આપણે શુક્ર કવચ નો પાઠ શરૂ કરીયે.

ૐ હ્રીં શુક્રાય નમઃ 


શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે  

|| શુક્ર કવચ ||

મૃણાલકુન્દેન્દુપયોજસુપ્રભં પીતાંબરમ્ પ્રસૃતમક્ષમાલિનમ્ ।

 સમસ્તશાસ્ત્રાર્થનિધિ મહાંત ધ્યાયેત્કવિ વાંછિતમર્થસિદ્ધયે ॥૧॥

 ૐ શિરો મે ભાર્ગવઃ પાતુ ભાલં પાતુ ગ્રહાધિપઃ ।

 નેત્રે દૈત્યગુરુ: પાતુ શ્રોત્રે મે ચન્દનઘુતિઃ ॥૨॥

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


 પાતુ મે નાસિકામ્ કાવ્યો વદનં દૈત્યવંદિતઃ ।

વચનં ચોશનાઃ પાતુ કંઠમ્ શ્રીકંઠભક્તિમાન્ ॥૩॥

 ભુજો તેજોનિધિઃ પાતુ કુક્ષિ પાતુ મનોવ્રજઃ ।

 નાભિ ભૃગુસુતઃ પાતુ મધ્ય પાતુ મહાપ્રિયઃ ॥૪॥

કટિં મે પાતુ વિશ્વાત્મા ઉરૂ મે સુરપૂજિતઃ ।

જાનું જાડચાહરઃ પાતુ જંઘે જ્ઞાનવતાં વરઃ ॥૫॥

 ગુલ્ફૌગુણનિધિ પાતુ પાદૌ વરાંબરઃ ।

સર્વાણ્યંગાનિ મે પાતુ સ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥૬॥ 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

ય ઈદં કવચમ્ દિવ્યં પઠતિ શ્રધ્ધયાન્તિવઃ ।

 ન તસ્ય જાયતે પીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ।।૭।।

|| ઈતિ શુક્ર કવચંમ્ સંપૂર્ણમ્ ॥

બોલીયે શ્રી શુક્રદેવ ની જય ૐ હ્રીં શુક્રાય નમઃ

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર


મિત્રો આ હતો શુક્રદેવ કવચમ્ હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો   અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...