સૂયૅદેવના આ મંત્ર માંથી કોઈ એક મંત્રની માળા કરીલો સૂયૅદેવ શુભ ફળ આપશે | Surya Dev Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
surya-dev-mantra-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં આજે પોષ માસની સુદ પક્ષની સપ્તમી એટલે ભાનુ સપ્તમી કહેવાય આ લેખ માં આપણે જાણીશું સૂયૅ દેવ ના પુરાણો માં જાણવેલા મંત્રો માંથી એક મંત્ર માળા કરવા માત્રથી સૂયૅ નીચનો કે અશુભ અસર માંથી મુક્તિ મળી સૂયૅ દેવ ની કૃપા થાય છે. તે પહેલાં આપણે સૂયૅ દેવ નું ધ્યાન ધરી લઈએ ૐ સૂયૉય નમઃ
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
સૂર્ય જપના મંત્રો
પુરાણનો સૂર્યમંત્રઃ
જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહાધુતિમ્ ।
તમોડરિ સર્વપાપધ્નં પ્રણતોઽસ્મિ દિવાકરમ્ ||૧||
ગ્રહાણામાદિરાદિત્યો. લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિઃ ॥૨॥
વેદનો સૂર્ય મંત્રઃ
ૐ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નઅ મૃતં મહૅશ્ચ
હિરણ્યેન સવિતા રથેના દેવોય્યાતિ ભુવનાનિપશ્યત્ ॥
સૂર્યનો બીજ મંત્રઃ
ૐ ધૃણિઃ સૂર્યાય નમઃ ।
તંત્રોક્ત સૂર્ય મંત્રઃ
(૧) ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
(૨) ૐ જાસઃ સૂર્યાય નમઃ ।
સૂર્યગાયત્રી મંત્ર :
૧. ૐ આદિત્યાય વિદ્મહે પ્રભાકરાય ધીમહિ તન્નો: સૂર્ય પ્રચોદયાત્ ।
૨. ૐ સપ્તતુરંગાય વિદ્મહે સહસ્ર કિરણાય ધીમહિ તન્નો રવિઃ પ્રચોદયાત્ ॥
હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે
સૂયૅ દેવ ના આ પુરાણમાં કહેલા 5 મંત્ર માંથી કોઈ પણ મંત્ર ની દરરોજ એક માળા અથવા રવિવારે તો ખાસ એક માળા કરવી.
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર