શરદ પૂર્ણિમા 4 ઉપાય 4 મિનિટમાં | Shard Punima 2022 | Shard Purnima 4 Upay | Shard Punima Upay | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી લક્ષ્મીજી ના પ્રાગટ્ય દિવસે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના નાનકડા ઉપાય.
ૐ શ્રી લક્ષ્મી માતાયે નમઃ
માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે
હિન્દુ પંચાગ અનુસાર આસો માસની પૂર્ણિમા તિથિ આ વર્ષે 09 ઓક્ટોબરે 2022 રવિવાર ના રોજ છે. આ તિથિ શરદ પુનમ , માણેક કોઠારી, કોજાગર પૂર્ણિમા , રાસો ઉત્સવો કહેવાય છે. વષૅ ના તિથિ ના દિવસે ચંદ્ર બોળો કળા ખિલી ને સૌથી પ્રકાશમાન હોય છે. એવું માનવામાં આવે છે આ દિવસે સમુદ્ર મંથન માંથી 14 રત્નો નિકળાયા એમાં માતા લક્ષ્મીજી પણ છે. માટે આ તિથિ ને માતા લક્ષ્મી નો પ્રાગટ્ય દિવસ પણ મનાય છે. આ તિથિ ના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે અને કહે છે કે કોણ જાગે કોણ જાગે છે. જે ભક્ત પોતાના ધર્મની સાફ સફાઈ રાખી ને માતા વ્રત કે ભક્તિ કરતો હોય છે તેનો માતા લક્ષ્મી બેઠો પાર પાડે જેથી જીવનમાં કશું શેષ રેહતું નથી. આ દિવસે પૂજાની સાથે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. અને તમે પણ દેવી લક્ષ્મીની આશીવૉદ મેળવવાં ઈચ્છા હોય તો કરી લો કેટલાક ઉપાય તે હવે આપણે જાણીયે.
ૐ શ્રી મહાલક્ષ્મી દેવૈય નમઃ
દૂધ પૌવા કે દૂધની ખીર
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર માંથી નીકળતા કિરણો અમૃત સમાન ગણાય છે. માટે રાત્રે ભૂલ્યા વગર દૂધ પૌવા કે ખીર બનાવી તેને રાત્રે ચાંદનીમાં રાખવા જેથી તેની અમૃત ધાર તેમાં પડે. તેનાથી સારું સ્વાસ્થ્ય અને લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
જીવનની રહેલી મુશ્કેલ ઓથી મુક્તિ માટે
શરદ પૂર્ણિમાની રાત્રે પવિત્ર જળ એટલે ગંગાજળને ચંદ્ર ના પ્રકાશમાં રાખો પછી બીજા દિવસે તે ગંગા જળથી ભગવાન શિવ કે શિવલિંગ નો અભિષેક કરો. આમ કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે.
જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર
મા લક્ષ્મી પ્રસન્ન થશે
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પ્રકાશમાં શુદ્ધ ગાયનું દેશી ઘી થોડીવાર રાખી તેને ઉપાડીને સુરક્ષિત રાખો. ધનતેરસ તથા દિવાળી અને નૂતનવર્ષ પર આ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય સાથે ઘરમાં ખુશીહાલી પણ બને દેહને.
રોગથી છુટકારો મેળવવા માટે
જો તમારા ધરમાં કોઈ લાંબા સમયથી વ્યક્તિ કોઈ રોગથી પીડિત હોય અથવા ઘરમાં એક પછી એક રોગ બધાને રહેતો હોય તો સફેદ કપડા પર ચોખા લઈને ચંદ્ર પ્રકાશમાં પછી લઈ ને બીજા દિવસે શિવ મંદિર માં દાન કરો આમ કરવાથી રોગચાળો દૂર થશે .
હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ નો આવો થાય છે