આવો સત્સંગ માઁ: જુલાઈ 2022

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા ""  | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

ful-kajali-vrat-katha-gujarati
ful-kajali-vrat-katha-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ફૂલકાજલી વ્રત

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ  


ફૂલકાજલી વ્રત


આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. તે દિવસે ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે.


શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઊઠી, નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ-પાર્વતીનું પૂજન કરે છે. આખો દિવસે નકોરડો ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે ! તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું. વ્રત કથાઓ

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે. પછી જ ફળાહાર કરવામાં આવે છે. ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે.


આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું. તે રાત્રે મહાદેવજીનાં ભજન-ગીતો ગાવાં. શિવ-મહિમાના ગ્રંથો વાંચવા. આ વ્રત પાંચ, સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે. પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કકું-ચાંદલો કરવો. પછી તેને ફળાહાર કરાવવો. ફળાહાર બાદ તેમને એક વાટકો, કોઈ પણ એક ફળ, એક ફૂલ, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો.

આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હરકોઈ કન્યાની મનોકામના શંકર-પાર્વતી પૂરી કરે છે.


 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શનિ ચાલીસા "" | Shani Chalisa Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

આજના શુભ દિવસે પાઠ કરો ""  શ્રી શનિ ચાલીસા "" | Shani Chalisa Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shani-chalisa-gujarati-lyrics
shani-chalisa-gujarati-lyrics
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા આવો સત્સંગ માઁ લેખ માં આજે આપણે જાણીશું શ્રી શનિ ચાલીસા


નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ  


 ૐ હ્રીં શું શનૈશ્ર્ચરાય નમઃ 

શ્રી શનિ ચાલીસા


શ્રી શનૈશ્વરાયે નમઃ । (દોહરો)


શ્રી ગુરુપદ કો પરસકર, ધર ગણેશક

 શનિ ચાલીસા રચું મૈં નિજમતકે  અનુમાન


(ચોપાઈ)


જય શ્રી શનિદેવ મહારાજા, જયકૃષ્ણા ગોરી સિર તાજા

 - સૂર્ય સુત છાયાકે નન્દન, મહાબલી તુમ અસુર

પિંગલ મન્દ રૌદ્ર શનિ ભામા, કરહુ જનકે પૂરણ કામા

 શ્યામ વરણ હૈ અંગ તુમ્હારા, ક્રૂર દષ્ટિ તન ક્રોધ આપનારા

 ક્રીટ મુકુટ કુંડલ છિવ છાજે, ગલ મુક્તનકી માલા વિરાજે

હાથ કુઠાર દુષ્ટનકો મારણ, ચક્ર ત્રિશૂલ ચતુર્ભુજ ધારણ

પર્વત રાઈ તુલ્ય કરો તુમ,. તિનહાકે સિર સત્ર ધરો તુમ.

જો જન તુમસે ધ્યાન લગાવે, મન વાંછિત ફલ શીઘ્ર પાવે

જાપર કૃપા આપકી હોઈ, જો ફલ ચહૈ મિલે હૈ સોઈ

 જાપર કોપ કઠિન તુમ તાના, ઉસકા નહીં ફિર લગત ઠિકાના, 

એકવાર શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

સાંચે દેવ આપ હો સ્વામી, ઘટ ઘટ બાસી અન્તરયામી,

 દશરથ નૃપકે ઉપર આયે, શ્રી રઘુનાયક વિપિન પઠાયે.

રાક્ષસ હાથ સિયા હરબાઈ, લક્ષ્મણ ઉપર શક્તિ ચલાઈ

 ઇતના દુઃખ રામકો દીન્હા, નાશ લંકપતિ કુલકા કીન્હા

ચેટક તુમસે સબહિં દિખાયે, બલશાલી ભૂપ ચોર બનાયે

જિસને છોટા તુમહિ બતાયા, રાજપાટ સબ ફૂલ મિલાયા

 હાથ પાંવ તુમ દિયે કટાઈ, પાટ તેલિયાકી હકવાઇ

 ફિર સુમિરન તુમ્હારા ઉન કિયા, દિયે હાથ પૈર રાજી કર દિયા

યુગલ બ્યાહ ઉસકે ક૨વાયે, શોર નગ્ર સબરેમેં છાયે.

 જો કોઈ તુમકો બુરા બતાવે, સો નર સુખ સપને નહીં પાવે.

 દશા આપકી સબ પર આવે, ફલ શુભ અશુભ શીઘ્ર દિખલાવે. 

 

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે  

 

તીનહું લોક તુમ્હેં સિર નાવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ મનાવે.

લીલા અદ્ભુત નાથ તુમ્હારી, નિશદિન ધ્યાન ધરત નર-નારી.

કહાં તક તુમ્હારી બડાઈ, લંક ભસ્મ છિન માંહિ કરાઈ.

 જિન સુમિરે તિન ફલ શુભ પાયા, કબ તક તર્ક બઢાઉં શાયા.

જિન પર કરી તુમને દયા, વહ હો જાગ શક્તિ હી ભયા.

દયા હોત હી કરહું નિહાલા, ડેઢા દૃષ્ટિ હૈ કઠિન કરાલા.

નૌ વાહન હૈં નાથ તુમ્હારે, ગર્દભ અશ્વ ઔર ગજ પ્યારે.

મેઘ સિંહ જમ્બુક જગ માના, કાકા મૃગ મયૂર હંસ પહચાના.

ગર્દભ ચઢી જિસ પર તુમ આઓ, માન ભંગ ઉસકા કરવાઓ.

ચઢ ઘોડે તુમ જિસ પર જાઓ, ઉસ નરકો ધન લાભ કરાઓ.

હાથીકે વાહન સુખ ભારી, સર્વ સિદ્ધિ નર ઔર નારી.

 જો મૈંઢાકે વાહન ગાજૌ, રોગ મનુષકે તનમેં સાજો.

 જમ્મુક વાહન ચઢે જિસ પધારો, તે નરસે હોય યુદ્ધ કરારો.

આઔ સિંહ ચઢે જિસ ઉપર, દુશ્મન નર રહે ન ભૂ પર.

 જિસકો કાગ સવારી પ્રેરો, ઉસકો આપ કાલ મુખ મેરો.

મોર ચઢે રાની જો ચીન્હી, ધનવૈભવ સંપત્તિ ઉસકો બહુ દીન્હી. 

 હંસ સવારી જિસ પર આવત, ઉસ નરકો આનન્દ દિખાવત.

જૈ જૈ જૈ શનિદેવ દયાલુ. કૃપા દાસ પર કરહું કૃપાલુ.

 યહ દસ બાર પાઠ જો કરતે, કટહિ દુઃખ સુખ નિશદિન ઠરતે.


જયંત જયતિ રવિતનય પ્રભુ, હરહુ સકલ ભ્રમ શૂલ

જનકી રક્ષા કીજિએ, સદા રહહુ અનુકૂલ


શ્રી શનિશ્ચરદેવની જય

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | વ્રત કયારે છે ? | Jivantika Vrat Date 2022 | Jivantika Vrat Su Na Karvu | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | વ્રત કયારે છે ? | Jivantika Vrat Date 2022 | Jivantika Vrat Su Na Karvu | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

 jivantika-vrat-date-jivantika-vrat-su-na-karvu-Gujarati


 


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2022 માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | માં જીવંતિકા વ્રત કયારે છે ?? 

ૐ શ્રી જીવંતિકા માતાયે નમઃ 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની મા જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 
આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે મા જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વંધ્યા સ્ત્રી પુત્રરત્ન પામે છે. મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.


 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


માં જીવંતિકા વ્રત માં શું ના કરવું

આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.
આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.
વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,
લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.
વહેતું પાણી ઓળંગવું નહિ.
આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.
પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,
કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.
બ્રહ્મચર્ય પાળવું.
ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર


આ વષૅ 2022 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.

પ્રથમ 29-7-2022
દ્રિતીય 5-8-2022
તૃતીયા 12-8-2022
ચતૃથ 19-8-2022

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા | Guru Grah Mantra | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા | Guru Grah Mantra | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Guru-Grah-Mantra-Gujarati-Lyrics
Guru-Grah-Mantra-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા. 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


ગુરુ ગ્રહ નો પૌરાણિક મંત્ર :


દેવાનાં ચ ઋષિણાં ચ ગુરું કાંચનસન્નિભમ્ |

 બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ ||૧||

 દેશમંત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ |

અનેક શિષ્ય સંયુક્ત; પીડાં હરતુ મેં ગુરુ: ||૨||

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


વૈદિક ગુરુ મંત્રઃ


ૐ બૃહસ્પતે અતિયદર્યો અહૉદઘુમધ્ધિ ભાતિ ક્રતુમજ્જનેષુ । યદ્દીદયચ્છવસ ઋતપ્રજાતતદસ્મા સુવ્રવિણું ધેહિ ચિત્રમ્ ||

 


ગુરુનો બીજ મંત્ર :

ૐ બૂં બૃહસ્પતયે નમઃ ।


ગુરુનો તંત્રોક્ત મંત્ર:

ૐ ગ્રાં ગ્રી ગ્રૌ સઃ ગુરવે નમઃ II

 

ગુરુ ગાયત્રી મંત્રઃ

ૐ અંગિરસાય વિદ્મહે દિવ્યદેહાય ધીમહિ તન્નો જીવઃ પ્રચોદયાત્ II


જે જાતક ઉપર નડતા ગુરુની અસર હોય તે માણસે પ્રાતઃ કાળમાં નાહી-ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઉપરના મંત્રોના ૧૯૦૦૦ (ઓગણીસ હજાર) જપ કરવા કે વિદ્વાન બ્રાહ્મણ પાસે જપ કરાવવા. ૧૩ માસ સુધી જાતે જપ કરવાથી નડતા ગુરુની ખરાબ અસર થતી નથી. કળિકાળમાં ચારગણા એટલે છોતેર હજાર મંત્રના જપ કરવા કે કરાવવા તથા બ્રહ્મભોજન કરાવીને યથાશક્તિ દાન કરવું. એક વખત ભોજન કરીને ૨૧, ૩૧ કે ૪૨ ગુરુવાર કરવા બનતાં સુધી પીળી વસ્તુનું ભોજન કે ચણાની વસ્તુ બનાવીને જમવી,

 

 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


ગુરુનું દાન : સાકર, હળદર, પોખરાજ, સુવર્ણ, ચાંદી / ચણાની દાળ, પીળું અનાજ, પીળું વસ્ત્ર, પીળું પુષ્પ, ખાંડ, મધ, છત્ર, મીઠું, અશ્વ વગેરેનું યથાશક્તિ દાન કરવાથી તથા બ્રહ્મભોજન કરાવીને જપ વગેરે કરાવવાથી નડતા ગુરુની શાંતિ થાય.

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2022 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2022 | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Shri-Jagannath-Mantra-Lyrics
Shri-Jagannath-Mantra-Lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.  

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ૐ પધાય જગન્નાથાય નમઃ

ૐ શિખિને જગન્નાથાય નમઃ

ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ

ૐ અનંતાય જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર

 

ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ

ૐ નારાયણ જગન્નાથાય નમઃ

ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ

ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ

ૐ યોગી જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ

ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે

 

 મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...