રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2022 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
Shri-Jagannath-Mantra-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
ૐ પધાય જગન્નાથાય નમઃ
ૐ શિખિને જગન્નાથાય નમઃ
ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ
ૐ અનંતાય જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ
ૐ નારાયણ જગન્નાથાય નમઃ
ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ
ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ
ૐ યોગી જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ
ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ
હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે
મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.
માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.