રાધાષ્ટમી ના દિવસે શ્રી રાધાજીની આ સ્તુતિ જેના પઠન માત્રથી જીવનમાં અપાર સુખ શાંતિ ધન પ્રાપ્તિ થાય | Radha Stuti Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa
Radha-stuti-Gujarati-Lyrics
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું રાધાષ્ટમી ના દિવસે સૂતા પહેલા રાઘારાણીની આ સ્તુતિ કરવાથી જીવનમાં અપાર સુખ ઘન વૈભવ ની પ્રાપ્તિ થાય છે તો ચાલા પાઠ કરીયે.
શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે
ૐ શ્રી રાધે કૃષ્ણ નમઃ
શ્રી રાઘા સ્તુતિ
ગોલોકનાથસ્ત્વમતીવલીલો લીલાપતીયં નિજલોકલીલા I
વૈકુણ્ઠનાથોસિ યદા ત્વમેવ લક્ષ્મીસ્તદેવં વૃષભાનુજા હિ ||
ત્વં બ્રહ્મ ચેયં પ્રકૃતિસ્તટસ્થા કાલો યદેમાં ચ વિદુઃ પ્રધાનમ્ ।
મહાન્યદા ત્યં જગદકુરોસિ રાધા હૃદયં સગુણા ચ માયા ||
શ્યામં ચ ગૌર વિદિત દ્વિધા મહસ્તવૈવ સાક્ષાત્ પુરુષોત્તમોત્તમમ્
ગોલોકધામાધિપતિ પરેશં પરાત્પરં ત્વા શરણું વ્રજામ્યહમ્ |
નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ
બોલીયે શ્રી રાઘા રાણીની જય
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ નો આવો થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.