પિતૃ શ્રાદ્ધપક્ષ તિથિ તારીખ માહિતી ગુજરાતીમાં | Shradha Tithi Mahiti Gujarati | Shradh 2022 |#આવોસત્સંગમાઁ #aavosatsangmaa
shradha-tithi-mahiti-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું પિતૃ તર્પણ તિથિ અને તારીખ કરવું.
ૐ પિતૃભ્યો નમઃ
ભાદરવા માસનો વદ પક્ષ શરૂ થતાં પિતૃ પુજન તપણૅ સમય શરૂ થઈ જાય છે. પૂર્વજની મૃત્યુ તિથિ ના દિવસે પિતૃ તપણૅ કે પુજન થાય છે અને જો કોઈ સંજોગ વસાત તમને તમારા પિતૃઓની તિથિ યાદ નથી તો સવૅ પિતૃ અમાસ એટલે ભાદરવા વદ અમાસ ના દિવસે પુજન કે તપણૅ કરવું. આ વષૅ પિતૃ પુજન 10 સપ્ટેમ્બર શનિવાર 2022 શરૂ કરીને 25 સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલે છે તો ચાલો આપણે જાણીયે તિથિ અને તારીખ.
પુનમ નું શ્રાદ્ધ અમાસ ના દિવસે કરવું.
૧૦/૦૯/૨૦૨૨ શનિવાર પડવાનું શ્રાદ્ધ
૧૧/૦૯/ર૦રર રવિવાર બીજનું શ્રાદ્ધ
૧૨/૦૯/ર૦રર સોમવાર ત્રીજનું શ્રાદ્ધ
૧૩/૦૯/૨૦૨૨ મંગળવાર ચોથનું શ્રાદ્ધ
૧૪/૦૯/ર૦રર બુધવાર પાંચમનું શ્રાદ્ધ
૧૫/૦૯/૨૦૨૨ ગુરૂવાર છઠ્ઠનું શ્રાદ્ધ
૧૬/૦૯/ર૦રર શુક્રવાર સાતમનું શ્રાદ્ધ
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે
૧૮/૦૯/૨૦૨૨ રવિવાર આઠમનું શ્રાદ્ધ
૧૯/૦૯/૨૦૨૨ સોમવાર નોમનું શ્રાદ્ધ
૨૦/૦૯/૨૦રર મંગળવાર દસમનું શ્રાદ્ધ
૨૧/૦૯/૨૦૨૨ બુધવાર અગિયારસનું શ્રાદ્ધ
૨૨/૦૯/૨૦૨૨ ગુરૂવાર બારસનું શ્રાદ્ધ
૨૩/૦૯/ર૦રર શુક્રવાર તેરસનું શ્રાદ્ધ
૧૪ ૨૪/૦૯/ર૦રર શનિવાર ચૌદશનું શ્રાદ્ધ
૨૫/૦૯/૨૦૨૨ રવિવાર સર્વ પિતૃ અમાસનું શ્રાદ્ધ આ વષૅ માટે પુનમ નું પણ આજે જ રહેશે.
માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે
ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.