આવો સત્સંગ માઁ: અષાઢ વદ કામિકા એકાદશી ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત મહિમા ઉપાય | Kamika Ekadashi 2023 Kyare Che? | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અષાઢ વદ કામિકા એકાદશી ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત મહિમા ઉપાય | Kamika Ekadashi 2023 Kyare Che? | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અષાઢ વદ કામિકા એકાદશી ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત મહિમા ઉપાય | Kamika Ekadashi 2023 Kyare Che? |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa


kamika-ekadashi-2023-kyare-che
kamika-ekadashi-2023-kyare-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા આવો સત્સંગ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અષાઢ વદ કામિકા એકાદશી કયારે છે? શુ છે તેનુ માહાત્મ્ય તે બધુ જાણીશું

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ 


હે ભગવાન શ્રીકૃષ્ણ આપણી કૃપા જ્યાં થાય છે ત્યાં મુગો પણ બોલવા લાગે છે અને જે અપંગ છે તે પહાડો ચડી શકે છે  મિત્રો એકાદશી એટલે 11 મી તિથિ એ સુદ પક્ષની હોય એ વદ પક્ષની બંને તિથિના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ છે ભગવાન નારાયણ છે ભગવાનને સમર્પિત આ એકાદશીનું વ્રત કરવાથી બાધા માંથી મુક્તિ મળે છે અને અંતે પરમધામ ગોકની પ્રાપ્તિ થાય છે મહિનામાં બે વખત આવતી એકાદશી વર્ષની કુલ 24 અને આ વષૅ આવતા પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે એકાદશીના સ્વામી પતિ નારાયણ હોય માટે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે દાન કરે છે તેનો હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આજે ભગવાનની વિશેષ પૂજા થાય છે તુલસી પત્રથી ભગવાનને અરજી લગાવવામાં આવે છે કે એ પ્રભુ અમારા જન્મ મૃત્યુના  ચક્કરમાંથી મુક્તિ આપજે આ એકાદશીનું વ્રત તે ઘણો પુણ્ય આપનારુ છે એકાદશીના વ્રતમાં ખાસ કરીને આપણે એકાદશીના તિથિના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ભગવાન શ્રી નારાયણ ની કે ભગવાન સ્વામિનારાયણ કોઈપણ આપણે જે ભગવાન હરિનું સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરી શકીએ છીએ 



સૌપ્રથમ આપણે આ કામિકા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે

 આ વષે 2023 ની અષાઠ માસના કૃષ્ણ પક્ષની કામિકા  એકાદશી તિથિ

 શરૂઆત 12 જુલાઈ 2023 બુઘવાર સાંજે 5:59 મિનિટ

સમાપ્ત 13 જુલાઈ 2023 ગુરૂવાર સાંજે 6: 24 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ  13 જુલાઈ 2023 ગુરૂવાર  કરવો

પુજન નો શુભ સમય સવારે સવારે 5:50 થી 7:31 સુધી.

પારણા સમય 14 જુલાઈ 2023 શુક્વાર સવારે 5:32 થી 8:18 સુધી.


ત્યારે પારણા કરી શકાય છે પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધુ સામગ્રી અપાય છે ગૌ માતાને ગ્રાસ અપાય છે એકાદશીના પારણામાં ખાસ કરીને શાંતિ ભોજન બ્રાહ્મણોને જમાડવું કે શુભ મનાય છે પુરાણો અનુસાર સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે આ કામિકા એકાદશીનું વ્રત રાખનારના દરેક પાપો માંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એના પાપનો નાશ થાય છે મૃત્યુ પ્રાંત ભગવાન વિષ્ણુના દૂત તેડવા આવે છે વિષ્ણુ લોકમાં જાય છે અમુક નિયમનું પાલન પણ કરે છે આ વ્રત દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરે છે તામસિક ભોજનનો ત્યાગ કરાય છે અને તેમાં ખાસ કરીને લસણ ડુંગળી કે રાંધેલો ભાત પણ મનાઈ છે પૂજા દરમિયાન ભગવાનના મંત્રજાપ કરતા કરતા પૂજા કરવી જોઈએ જીભને શાંતિ રાખવું જોઈએ કોઈની સાથે ઝઘડો વાદવિવાદ ન કરવો જોઈએ અને આખો દિવસ એટલે કે દિવસ દરમિયાન પણ ઊંઘવું ન જોઈએ અને રાત્રે જાગરણ કરવાનું હોય છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનું હોય છે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના છે


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી પ્રભુના શ્રી ચરણોમાં અવશ્ય તુલસી અર્પિત કરે સૌ પ્રથમ આપણે પૂજન વિધિ જાણી લઈએ જે ભક્તો વ્રત કરવા માંગે છે તેવું સવારે વહેલા ઊઠીને સ્થાન આદિથી પરવારી છે એ દિવસ ગુરૂવાર છે પીળા વસ્ત્ર પણ ધારણ કરી શકાય છે ત્યારબાદ ભગવાનને આપે જ્યાં મંદિર સ્થાપના કરેલી છે ત્યાં આવીને મંદિરની સ્થાપના કરીને આખા ઘરમાં શુદ્ધ જળની છંટકારો મારવો જોઈએ મેઇન દરવાજો ત્યાં સાફ સાફાઈ કરવી જોઈએ અને આસોપાલવના તોરણ બાંધવા જોઈએ 


 આ એકાદશી કામિકા એકાદશી અર્થાત નામ જ સિદ્ધ કરે છે કે કામના મતલબ ઈચ્છાપૂર્તિ માટેની આ એકાદશી છે જે કાંઈ મનોકામના હોય તે આપણે પ્રભુ સમક્ષ રાખવાની હોય મનોકામના હંમેશા શુભ હોવી જોઈએ કોઈનું ખરાબ કરવાની મનોકામના રાખવાથી લાભ થતો નથી એટલા માટે જીવોને ઈચ્છા પૂર્તિ અર્થે પ્રભુને કોઈ મનોકામના કહેવી છે તો આ એકાદશીનું વ્રત ઉત્તમ છે ઘરની સફાઈ થઈ જાય મંદિરની પણ સફાઈ થઈ જાય પછી આપણા ઈષ્ટ દેશ સાથે બિરાજમાન ભગવાન આપણા જે નારાયણ કૃષ્ણ કે જે કંઈ મૂર્તિ ફોટો બિરાજમાન હોય ઘરમાં તેની વિશેષ પૂજા થાય છે જો મૂર્તિ હોય તો પણ સ્નાન કરાવે છે શુદ્ધ સ્નાન કરાવું જ જોઈએ અને ત્યારબાદ ભગવાનને સાંજ શૃંગારથી તકની સજાવવા જોઈએ અને ચિત્રજી હોય તો સાફ પત્રથી સાફ કરીને તેમાં પણ શૃંગાર કરી શકાય છે ત્યારબાદ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદલ અર્પિત કરવા જોઈએ અને માખણનો ભોગ લાગે મીઠાઈ આદીનો ભોગ લાગી શકે છે ત્યારબાદ પ્રભુની આરતી ઉતારવી મંત્ર જાપ કરવા સ્તુતિ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે એકાદશી તે ઘણી ઉત્તમ સીધી છે પાપ હારીની તિથિ કહેવાય છે 

શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય


જીવનના યાત્રા દરમિયાન વ્યક્તિ ઘણા પ્રકારના જાણે અજાણે પ્રાપ્ત કરી દેશે છે સ્વાભાવિક છે કે મનુષ્ય જ શાપિત જીવ કહેવાય છે જે સાબિત થાય છે તે ધરતી લોક ઉપર જન્મ લે છે એવું શાસ્ત્રકારો કહે છે માટે આપણે સૌ પોતાના કલ્યાણથી પ્રભુને પ્રાર્થના કરીએ આમ તો જ્યારે આપણી ગર્ભમાં હોય છીએ ત્યારે જ પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે પ્રભુ આકાદ કિચન માંથી મને બહાર કાઢ હું તારું ભજન કીર્તન કરીશ પરંતુ જીવ એટલો બેયમાંન છે કે જેવા પ્રભુ કૃપા કરે છે એ માતાના ગર્ભમાંથી એક પાણી એક પરુમાંથી જેવા બહાર નીકળે છે તરત જ આપણે આ માયા ના રંગમાં રંગાઈ જાય છે જગતના ઉજાસમાં ખોવાઈ જાય છે અને પ્રભુને ભૂલી જાય છે ફરી મારું તારું અને એમાં લાગી જાય છે ફરી મુક્તિનો છે તે ભુલાઈ જાય છે કે આપણી શેના માટે આવ્યા છીએ અને ક્યાં જવાનું હતું તે બધું જ વીસરાઈ જાય છે ત્યારે પ્રભુ કશું આપીને યાદ દેવડાવે છે ડંડ આપીને યાદ દેવડાવે છે કે માતાના ઘરમાંથી બહાર નીકળતી વખતે તે મને વચન આપ્યું છે કે તું મારું સ્મરણ કરીશ મારું નામ કરીશ હવે તું ભૂલી ગયો એ યાદ માટે પ્રભુ આપણને કષ્ટ આપે છે ત્યારે આપણે પ્રભુને ફરિયાદ કરીએ છીએ પરંતુ સાચી વાત તો એ છે કે પ્રભુની કૃપાથી જ આપણું જીવન છે આપણું મૃત્યુ છે અને આપણું કલ્યાણ પણ છે માના કે સંસારમાં આપણે કર્મ તો કરતા જ રહેવું પડે છે એમાં તો બે મત નથી માત્ર બેઠા બેઠા પ્રભુ ભજન કરવાથી પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી કર્મથી પણ જીવન ચાલે છે પરંતુ સંસારમાં રહીને જેમ જલમાં કમળ રહે છે એ રીતે કમળ બંધ થઈને પરંતુ આપણે સંસારમાં રહીને આપણી ફરજ બજાવતા બજાવતા આપણું કાર્ય કરતા કરતા જીવન નિર્વાહ કરતા કરતા જો પ્રભુ ભજન કરી લઈએ તો આપણું કલ્યાણ અવશ્ય થાય છે કે જેમાં આપણને પ્રભુ યાદ દેવડાવે છે

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે

 પ્રભુ રાજી એમાં છે કારણ કે આપણી અંદર બિરાજમાન તે આત્મા સ્વરૂપ પરમાત્મા ની આરાધના કરવાથી જીવન મુક્ત થવાય છે અને જ્યારે પણ આપણે એવું લાગે કે આપણે 11 ના દિવસે કોઈ એવા કાર્ય કરી બેસીએ છીએ જેનાથી આપણા મનને કેદ થાય છે દુઃખ થાય છે આપણી બુદ્ધિ વિચલિત થઈ જાય છે ત્યારે પણ પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે તમે તમારું કલ્યાણ કરો આ એકાદશી નીતિથી એ છે જેમાં આપણે આપણું કલ્યાણ કરવાનું છે માટે આ કામિકા એકાદશી કે જે જાણી અજાણી થયેલા પાપો માંથી મુક્તિ દેવડાવે છે ત્યાં સુધી કે આપણી કુંડળીમાં જે ગ્રહો છે જે નવ ગ્રહ અસર કરે છે તેઓ પણ દૂષિત થતાં નથી એટલે કે ગ્રહો પણ શુભ પરિણામ આપે છે ગૃહસ્પતિ દેવગુપ્ત થાય જે સંતાનના કારક છે સૌભાગ્યના કારક છે તો ઘણા પ્રકારના કષ્ટો આપે છે સંતાન શુભ આપતા નથી અને ત્યાંથી આદિ પણ ઉત્પન્ન કરે છે એટલા માટે પણ ગૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા ઉત્તમ છે પુરાણમાં એવું લખ્યું છે કે એક વખત ધર્મરાજ બધા પાપની નષ્ટ કરવાવાળી કોઈ વીધી બતાવો જે દુઃખો પાપોને દૂર કરીને માનવ જીવનમાં વૈભવ સંતાન સુખ આદિ કામ નથી જીવન પૂર્ણ થાય ત્યારે મુનિએ કહ્યું કે હે ધર્મરાજ કામનાઓની પૂર્તિ અર્થે અષાઢ માસના કૃષ્ણ પત્ની કામિકા એકાદશી નો વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રત કરવાથી પાપ દુઃખનો સમય થાય છે અને દરેક રીતે મંગળ મંગળ થાય છે ના પ્રભાવથી બ્રહ્મહત્યા ખોટું બોલ ઋણ હત્યા વગેરેથી કર્મ છે ભયાનક પાક છે તેનો પણ અંત આવે છે અને વિવિધ પ્રકારની યોનીના ચક્ર માટે ભ્રમણ કરવું પડે છે 


જન્મ મૃત્યુની પીડાઓ સહન કરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે મદિરા તાંસિક આહારથી દૂર રહેવાનું આ એકાદશીમાં વિધાન એટલા માટે પણ બતાવ્યું છે કે પાપો માંથી મુક્તિ દેનાર એકાદશી કે જે સ્વહક કલ્યાણ માટેની આ એકાદશી છે તેમાં આપણે ભાવથી પ્રેમથી  સજાગ્રેઈને પ્રભુનું ભજન કરી શકીએ પ્રભુને પ્રાર્થના કરી શકીએ જે આપણી સૌથી શ્રેષ્ઠ મનોકામના છે તે છે  આત્માના ઉદ્ધારની એથી મોટી મનોકામના બીજી કઈ હોઈ શકે ભગવાનનું ભજન સંકીર્તન કરતા કરતા ધર્મ કાર્યમાં લિફ્ટ રેહવું જેથી મનોકામના જલ્દીથી પૂર્ણ થાય આ વ્રત ભક્તિપૂર્વક કરવાથી મનોવાં ફળની પ્રાપ્તિ થાય છે કામનાઓ પૂર્ણ થાય છે મનોરથ પૂર્ણ થાય છે અને વ્યક્તિના જીવનમાં વૃદ્ધિ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિ જીવનમાં આવે છે એકાદશીના વ્રતનો સંકલ્પ પણ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે જ કરવાનો હોય છે કે આપણે એકાદશીનું વ્રત નો સંકલ્પ કરવો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...